નોબેલ પુરસ્કાર મેળવેલ ભારતીયોની યાદી
About Nobel Prize Nobel Prize / નોબેલ પુરસ્કારની શરુઆત 10 ડિસેમ્બર, 1901થી આલ્ફ્રેડ બર્નહાર્ડ નોબેલની પાંચમી પૂણ્યતિથિના રોજ કરવામાં આવી હતી. આ પુરસ્કાર ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ચિકિત્સા, સાહિત્ય અને શાંતિ ક્ષેત્રે આપવામાં આવે છે. આ પુરસ્કાર સ્વિડન નરેશ દ્વારા સ્વીડનની રાજધાની સ્ટૉકહૉમમાં આવેલ કોન્સર્ટ હોલમાં આપવામાં આવે છે. નોબેલ પુરસ્કાર ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર માટે Royal […]






